વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, તેની નિવૃત્તિની જહેરાત સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં ૧૪ વર્ષની શાનદાર સફરનો અંત આવ્યો છે.કોહલીએ સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી..
વિરાટે ટેસ્ટ ક્રિકેટ ૧૨૩ મેચોમાં ૪૬.૮૫ ની સરેરાશથી નવ હજાર ૨૩૦ રન બનાવ્યા છે.. પોતાની ૧૪ વર્ષની ટેસ્ટ કારકિર્દીમાં, કોહલી સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સુનીલ ગાવસ્કર પછી ભારત માટે ચોથા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે.
કોહલીએ ૬૮ ટેસ્ટમાં દેશનું નેતૃત્વ કરીને 40માં વિજય મેળવ્યો હતો.. અને ૧૭માં પરજય થયો હતો..
Site Admin | મે 12, 2025 1:27 પી એમ(PM)
ચૌદ વર્ષની લાંબા કારકિર્દી બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
