ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 12, 2025 10:30 એ એમ (AM)

printer

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્યના 80 ટકા લોકોનું વન નેશન વન ઇલેક્શનને સમર્થન

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્યના 80 ટકા લોકો વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપે છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે દિગ્વિજય દિન અંતર્ગત યોજાયેલા પૂર્વ વિદ્યાર્થી નેતા સંમેલનમાં શ્રી સંઘવી આ મુજબ જણાવ્યુ હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉત્તર પ્રદેશના સાંસદ સુરેન્દ્રસિંહ નાગર પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.