ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 10, 2025 3:11 પી એમ(PM)

printer

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની જીવન આસ્થા હૅલ્પલાઈનની 10 વર્ષની સફળતાને બિરદાવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની જીવન આસ્થા હૅલ્પલાઈનની 10 વર્ષની સફળતાને બિરદાવી છે. ગાંધીનગરમાં નગરગૃહ ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી સંઘવીએ કહ્યું, આ સ્પર્ધાત્મક યુગમાં લાખો નિરાશાઓની વચ્ચે ‘જીવન આસ્થા’ રાજ્યના લાખો લોકોના હૃદયમાં આશાનું કિરણ જગાવવાનું કામ કરી રહી છે.
હેલ્પલાઈન ‘જીવન આસ્થા’ના 1800 233 3330 નંબરને પણ ઇમરજન્સી નંબર-112 સાથે જોડવાની દિશામાં વિચારણા હોવાનું પણ શ્રી સંઘવીએ ઉમેર્યું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.