જુલાઇ 20, 2025 9:34 એ એમ (AM)

printer

ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન વધારવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ-કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ક્હયું છેકે આઇઆરજીઆરના સહયોગથી ગુજરાતના ખેડૂતો મગફળીનું ઉત્પાદન વધારી રહ્યાં છે. સોમનાથની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહે કહ્યું હતું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે દેશભરના લોકો કાર્યરત છે.