જાન્યુઆરી 17, 2026 9:43 એ એમ (AM)

printer

ગુજરાતનાં મહેસાણામાં મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં આજથી બે દિવસિય ઉત્તરાર્ધ મહોત્સવ-2026નું આયોજન

ગુજરાતનાં મહેસાણામાં વિશ્વ વિખ્યાત ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં આજથી બે દિવસિય ઉત્તરાર્ધ મહોત્સવ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રીય નૃત્યોની ગુરુ-શિષ્ય પરંપરાને ઉજાગર કરતા આ દ્વિદિવસીય મહોત્સવમાં વિશ્વ વિખ્યાત શાસ્ત્રીય નૃત્ય કલાકારો પોતાની નૃત્ય પ્રસ્તુતિ કરશે.