નવેમ્બર 27, 2025 3:45 પી એમ(PM)

printer

ગીર સોમનાથમાં આજથી કાર્તિકી પૂર્ણિમા મેળાનો આજથી પ્રારંભ થશે

ગીર સોમનાથમાં આજથી કાર્તિકી પૂર્ણિમા મેળાનો આજથી પ્રારંભ થશે. વર્ષ 1955થી શરૂ થયેલો આ મેળો લોકસંસ્કૃતિ, આધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ તરીકે જાણિતા છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમગ્ર મેળા પરિસર, પ્રવેશદ્વાર, મુખ્યમંદિરોને આવરી લેતા અત્યાધુનિક CCTV કૅમેરાનું નૅટવર્ક ગોઠવવામાં આવ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.