નવેમ્બર 18, 2025 3:17 પી એમ(PM)

printer

ગીરસોમનાથમાં યુનિટી માર્ચ અંતર્ગત તાલાળા વિધાનસભા વિસ્તારમાં બીજા તબક્કાની પદયાત્રા યોજાઈ.

ગીરસોમનાથમાં યુનિટી માર્ચ અંતર્ગત તાલાળા વિધાનસભા વિસ્તારમાં બીજા તબક્કાની પદયાત્રા યોજાઈ. ગુંદરણથી શરૂ થયેલી આ પદયાત્રાનું સૂરવા-માધુપુર-જાંબુર થઈ આંકોલવાડી ખાતે સમાપન થયું. આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરતા પૂર્વ ધારાસભ્ય માધાભાઈ બોરિયાએ કહ્યું, યુનિટી માર્ચનો હેતુ જનજન સુધી રાષ્ટ્રીય એકતાનો ભાવ ઉજાગર કરવાનો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.