મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે હોમિયોપેથીક સંમેલનનું ઉદ્ઘાટન કરાયું. આ સંમેલનમાં વિશ્વના 10 હજારથી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.
આ સંમેલનનું આયોજન સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી, નેશનલ કમિશન ફોર હોમિયોપેથી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી દ્વારા સંયુક્ત રીતે કરાયું છે.
Site Admin | એપ્રિલ 10, 2025 3:33 પી એમ(PM)
ગાંધીનગર ખાતે હોમિયોપેથીક સંમેલનનું ઉદ્ઘાટન કરાયું
