ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 6, 2025 2:42 પી એમ(PM)

printer

ગાંધીનગર ખાતે પશુપાલન વિભાગ હેઠળના ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની નવી કચેરીનું લોકાર્પણ

કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે પશુપાલન વિભાગ હેઠળના ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની નવી કચેરીનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ બાદ શ્રી પટેલે બોર્ડના અધિકારી-કર્મચારીઓ સાથે સંવાદ કરીને તેમની કામગીરીની સમીક્ષા કરી હતી. સાથે જ તેમણે રાજ્યના પશુઓ-પ્રાણીઓના કલ્યાણ માટે વધુ ઉત્સાહ સાથે કામ કરવા સૌને પ્રોત્સાહિત કર્યા હતા