ગાંધીનગરમાં નગરગૃહ ખાતે આજે જોબ મેળો યોજાયો. દિનદયાળ ઉપાધ્યાય – ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત યોજાયેલા મેળામાં ઉપસ્થિત કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું, આ કાર્યક્રમ રોજગારલક્ષી તાલીમ લેનારા યુવાનોને વિવિધ કંપનીઓ દ્વારા રોજગારી પૂરી પાડવા માટેનો છે.
Site Admin | ઓગસ્ટ 22, 2025 3:08 પી એમ(PM)
ગાંધીનગરમાં નગરગૃહ ખાતે આજે જોબ મેળો યોજાયો.