ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસનો આંકડો 205-એ પહોંચ્યો છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, ગત 24 કલાકમાં 10 નવા કેસ નોંધાયા છે. જ્યારે 13 દર્દીને રજા અપાઈ છે. હાલ ટાઈફોઈડના કુલ 70 જેટલા દર્દી સારવાર હેઠળ છે. દરમિયાન આરોગ્યકર્મીઓ અને આશાબહેનોની કુલ 85 ટુકડી દ્વારા સરવેની કામગીરી કરવામાં આવી રહી છે.
Site Admin | જાન્યુઆરી 11, 2026 6:57 પી એમ(PM)
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસનો આંકડો 205 એ પહોંચ્યો