ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, આ માટેની તપાસ કરવા મહાનગરપાલિકાએ સંપૂર્ણ ટુકડી બનાવી છે. રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી સંઘવીએ પાણી સંબંધિત સમસ્યાનું સંપૂર્ણ નિરાકરણ કરાયું હોવાનું પણ જણાવ્યું.
Site Admin | જાન્યુઆરી 5, 2026 3:22 પી એમ(PM)
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, આ માટેની તપાસ કરવા મહાનગરપાલિકાએ સંપૂર્ણ ટુકડી બનાવી છે.