ગાંધીનગરમાં આજે સવારે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્વર્ણિમ્ સંકુલ એક ખાતે યોજાનારી બેઠકમાં વિવિધ મુદ્દા પર ચર્ચા થશે.
દરમિયાન રાજ્યમાં વરસાદની સ્થિતિ તથા માર્ગ અને બ્રિજના સમારકામ માટે મુખ્યમંત્રી કક્ષાએથી અપાયેલા આદેશની સમીક્ષા કરાશે. ઉપરાંત રાજ્યની અન્ય નીતિવિષયક નિર્ણયો અંગે પણ બેઠકમાં ચર્ચા થશે.
Site Admin | જુલાઇ 30, 2025 11:38 એ એમ (AM)
ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નીતિવિષયક નિર્ણયો અંગે ચર્ચા કરાશે.
