જાન્યુઆરી 11, 2026 2:34 પી એમ(PM)

printer

ગાંધીનગરના જમિયતપુરા ખાતે વિશ્વ આંજણાધામનો ભૂમિપૂજન સમારોહ યોજાયો

ગાંધીનગરના જમિયતપુરા ખાતે વિશ્વ આંજણાધામનો ભૂમિપૂજન સમારોહ યોજાયો. ગાંધીનગરમાં અંદાજે 300 કરોડ રૂપિયાના ખર્ચે વૈશ્વિક કક્ષાનું આધુનિક આ ધામ બનાવાશે. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ લોકોને પોતાના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવા અપીલ કરી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.