જુલાઇ 5, 2025 9:10 એ એમ (AM)

printer

ગઈકાલથી શરૂ થયેલી અમરનાથ યાત્રા પહલગામ અને બાલતાલના વિવિધ માર્ગો પર સરળતાથી ચાલી રહી છે

ગઈકાલથી શરૂ થયેલી 38 દિવસની અમરનાથ યાત્રા પહેલગામ અને બાલતાલના વિવિધ માર્ગો પર સરળતાથી ચાલી રહી છે. ગઇકાલે કાશ્મીર ક્ષેત્રમાં પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પ તરફના બંને માર્ગો પરથી 10 હજાર 700 થી વધુ યાત્રાળુઓને પવિત્ર ગુફા મંદિર તરફ આગળ વધવાની મંજૂરી આપવામાં આવી હતી. જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી 291 વાહનોમાં 6 હજારથી વધુ યાત્રાળુઓના નવા જૂથને લીલી ઝંડી આપવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.