ખેડૂતોને વિવિધ સરકારી યોજનાનો લાભ લેવા માટે ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન કરાવવી ફરજિયાત છે. ત્યારે મહીસાગર જિલ્લાના 35 ટકા જેટલા ખેડૂતોની નોંધણી બાકી છે ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી જગદીશ પટેલે ખેડૂતોને વહેલામાં વહેલી તકે ખેડૂત નોંધણી કરાવવા અનુરોધ કર્યો છે.
Site Admin | જૂન 24, 2025 2:31 પી એમ(PM)
ખેડૂતોને વિવિધ સરકારી યોજનાનો લાભ લેવા માટે ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન કરાવવી ફરજિયાત