ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 22, 2025 2:03 પી એમ(PM)

printer

કોરોના રોગચાળાને પગલે ચાર વર્ષના વિરામ બાદ કૈલાસ માનસરોવર યાત્રા 30મી જૂને ફરી શરૂ થશે

કોરોના રોગચાળાને પગલે ચાર વર્ષના વિરામ બાદ કૈલાસ માનસરોવરયાત્રા 30મી જૂને ફરી શરૂ થશે. આ યાત્રાઉત્તરાખંડ માર્ગથી થશે. આ યાત્રા ઉત્તરાખંડ સરકાર અને વિદેશ મંત્રાલયની સંયુક્તદેખરેખ હેઠળ યોજાશે.     
કુમાઉ મંડળ વિકાસ નિગમ-KMNVને તીર્થયાત્રાનાસંચાલનની જવાબદારી સોંપવામાં આવી છે. આ યાત્રા દિલ્હીથી શરૂ થશે અને ઉત્તરાખંડનાંપિથૌરાગઢ જિલ્લાના લિપુલેખ પાસ થઈને ચીનમાં પ્રવેશશે. આદ્યાત્મિક રીતે મહત્વપૂર્ણઅને શારિરીક રીતે પડકારજનક આ યાત્રા 22 દિવસની છે.    
યાત્રાળુઓને 50 યાત્રાળુઓની એક એવી પાંચ જૂથમાંવહેંચવામાં આવે છે. પ્રથમ જૂથ 10 જુલાઈના રોજ ચીનમાંપ્રવેશશે અને અંતિમ જૂથ 22 ઓગસ્ટના રોજ દિલ્હી પરત ફરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ