ઓક્ટોબર 3, 2025 3:10 પી એમ(PM)

printer

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આજે પાટણમાં ખાદી ખરીદી કાર્યક્રમ યોજાયો.

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આજે પાટણમાં ખાદી ખરીદી કાર્યક્રમ યોજાયો. તમામ લોકો હિંગળા ચાચર ચોકથી વાજતેગાજતે પગપાળા ત્રણ દરવાજા નજીક આવેલા ખાદી ભંડાર ખાતે પહોંચ્યા હતા. આ પ્રસંગે શ્રી રાજપૂતે ખાદી ખરીદવા અને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કર્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.