કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં પાટણની રાણી કી વાવ ખાતે સંગીત સમારોહ યોજાયો. સમારોહનો હેતુ યુવાનોને ભારતીય સંસ્કૃતિ અને લોકકળાથી અવગત કરવાનો હતો. દરમિયાન શ્રી રાજપૂતે પાટણનાં એક હજાર 280મા સ્થાપના દિવસની પાટણવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 9:24 એ એમ (AM)
કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં પાટણની રાણી કી વાવ ખાતે સંગીત સમારોહ યોજાયો