ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં રેલવે સુવિધાઓના આધુનિકીકરણ અને વિસ્તરણ કરવાનું અભિયાન શરૂ કર્યું છે.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં રેલવે સુવિધાઓના આધુનિકીકરણ અને વિસ્તરણ કરવાનું અભિયાન શરૂ કર્યું છે. આ માટે 13 હજાર 955 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં ગઈકાલે માધ્યમો સાથેના સંવાદમાં શ્રી વૈષ્ણવે કહ્યું, રેલવેએ પશ્ચિમ બંગાળમાં 68 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ વર્ષના કેન્દ્રીય અંદાજપત્રમાં 100 નવી અમૃત ભારત ટ્રેનને મંજૂરી આપવામાં આવી હોવાનું પણ શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.