સપ્ટેમ્બર 27, 2025 3:20 પી એમ(PM)

printer

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સુરતની મુલાકાત દરમિયાન બૂલેટ ટ્રૅન પરિયોજનાનું નિરીક્ષણ કરવા સારોલી પહોંચ્યા

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સુરતની મુલાકાત દરમિયાન બૂલેટ ટ્રૅન પરિયોજનાનું નિરીક્ષણ કરવા સારોલી પહોંચ્યા હતા. તેમણે આજે રેલવે મથક અને ટ્રૅકનું નિરીક્ષણ કર્યું. દરમિયાન શ્રી વૈષ્ણવે કહ્યું, બુલેટ ટ્રૅનનો પહેલો ભાગ સુરતથી બિલિમોરા સુધી શરૂ થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.