ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 1, 2025 3:33 પી એમ(PM)

printer

કેન્દ્રીય રાજ્યમંત્ર નિમુબેન બાંભણિયાએ આજે ભાવનગરના સિહોર તાલુકામાં અંદાજે 30 લાખ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું.

કેન્દ્રીય રાજ્યમંત્ર નિમુબેન બાંભણિયાએ આજે ભાવનગરના સિહોર તાલુકામાં અંદાજે 30 લાખ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું. સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના- M.P.L.A.D.S. અને વિવિધ વિકાસલક્ષી યોજનાઓ હેઠળ તાલુકાના સોનગઢ ગામના જાહેર આરોગ્ય કેન્દ્ર—P.H.C.માં ઍમ્બુલૅન્સ, ટોડી ગામમાં સાર્વજનિક સભાખંડ અને પીપળિયા ગામમાં આંબેડકર ભવનનું લોકાર્પણ કરાયું.