જુલાઇ 13, 2025 3:07 પી એમ(PM)

printer

કેન્દ્રીય રમત ગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા આજે ગાંધીનગર ખાતે સન્ડેઝ ઓન સાઇકલ રેલીમાં જોડાયા.

કેન્દ્રીય રમત ગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા આજે ગાંધીનગર ખાતે સન્ડેઝ ઓન સાઇકલ રેલીમાં જોડાયા. મહાત્મા મંદિરથી યોજાયેલી આ સાયકલ રેલીમાં શ્રી માંડવીયાએ ફિટ રહેવા સાયકલ ચલાવવા લોકોને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સાયકલ ચલાવવાથી માનસિક આરોગ્ય પણ જળવાય છે.

આજે સમગ્ર દેશમાં 7 હજારથી વધુ સ્થળોએ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.