કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં MY Bharat રાષ્ટ્રીય ધ્વજ ક્વિઝના વિજેતાઓનું સિયાચીનથી પરત ફરતા સ્વાગત કર્યું.
આ પ્રસંગે સંબોધન કરતા, શ્રી માંડવિયાએ યુવાનોને MY Bharat પહેલના મૂળમાં રહેલા સેવા અને ફરજના મૂલ્યોને અપનાવવા બદલ અભિનંદન આપ્યા. તેમણે વિજેતાઓને આ મૂલ્યોને તેમના રોજિંદા જીવનમાં અને સમાજમાં લઈ જવા માટે અપીલ કરી . શ્રી માંડવિયાએ વિજેતાઓને દેશના યુવાનોને પોતાના અનુભવજણાવવા કહ્યું . 25 વિજેતાઓના જૂથે 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી સિયાચીન બેઝ કેમ્પની યાત્રા કરી હતી.
Site Admin | ઓક્ટોબર 2, 2025 6:56 પી એમ(PM)
કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં MY Bharat રાષ્ટ્રીય ધ્વજ ક્વિઝના વિજેતાઓનું સિયાચીનથી પરત ફરતા સ્વાગત કર્યું.