ફેબ્રુવારી 16, 2025 8:10 પી એમ(PM)

printer

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી. શ્રી ગડકરીએ વ્યવસ્થાઓની પ્રશંસા કરતાં જણાવ્યું કે પ્રશાસને કઠિન કાર્યને સહજતાથી પાર પાડ્યું છે. પોલીસ અને અન્ય કર્મચારીઓએ સાથે મળીને આ આયોજનને સફળ બનાવ્યું છે.