કેન્દ્રીય ખાદ્ય, જાહેર વિતરણ અને ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે દેશભરમાં લગભગ સો ટકા રેશનકાર્ડ હવે ડિજિટાઇઝ્ડ થઈ ગયા છે.
આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી જોશીએ જણાવ્યું હતું કે લગભગ 20 કરોડ 58 લાખ ઘરગથ્થુ રેશનકાર્ડમાંથી તમામનું ડિજિટાઇઝેશન થઈ ગયું છે.
Site Admin | ડિસેમ્બર 3, 2025 2:15 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું, દેશભરમાં સો ટકા રેશનકાર્ડ ડિજિટાઇઝ્ડ થયા