નવેમ્બર 28, 2025 7:53 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું, વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા સરદાર પટેલના આદર્શ જરૂરી

રાજ્યમાં યોજાઈ રહેલી સરદાર ઍટ 150 રાષ્ટ્રીય યુનિટી માર્ચ– પદયાત્રાનો આજે ત્રીજો દિવસ છે. કરમસદથી કેવડિયા સુધી યોજાનારી પદયાત્રાના પ્રથમ માર્ગમાં આણંદના આંકલાવથી વડોદરાના સિંધરોટ સુધી આજે આ પદયાત્રા યોજાઈ. કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા, એસ. પી. સર્બાનંદ સોનોવાલ અને કેન્દ્રીય રાજ્યમંત્રી અજય ટમ્ટા અંકલાવ બસમથકથી પદયાત્રામાં જોડાયા. આ પ્રસંગે શ્રી માંડવિયાએ કહ્યું, આઝાદીના શતાબ્દી વર્ષે વિકસિત ભારતના લક્ષ્ય હાંસલ કરવા સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શ જરૂરી છે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.