કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ આજે રાજકોટ રેલવેમથકથી રાજકોટ-પોરબંદર વચ્ચે દોડનારી વિશેષ ટ્રૅનને લીલીઝંડી આપી શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી માંડવિયાએ કહ્યું, રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી સ્થાનિક ટ્રૅન શરૂ થવાથી સૌરાષ્ટ્ર ક્ષેત્રના વિકેસને વધુ ગતિ મળશે. તેમજ મુસાફરોની સુવિધામાં વધારો થશે
Site Admin | નવેમ્બર 14, 2025 5:27 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ રાજકોટ-પોરબંદર વચ્ચે દોડનારી વિશેષ ટ્રૅનને લીલીઝંડી આપી શુભારંભ કરાવ્યો