ઓક્ટોબર 23, 2025 10:55 એ એમ (AM)

printer

કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

રાજ્યના બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદના સાણંદમાં સાણંદ-ખોરજ GIDC છ માર્ગીય રોડનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ તેઓ ગાંધીનગરના સેક્ટર-17માં નવનિર્મિત સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કરશે. શ્રી શાહે ગઇકાલે અમદાવાદના થલતેજ ખાતે સવારે નૂતન વર્ષ અને તેમના જન્મદિન નિમિત્તે શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.