ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 28, 2024 10:20 એ એમ (AM)

printer

કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે, સરકાર પર્યટન અને માળખાકીય ક્ષેત્રોને વિક્સાવવા માટે ઉત્તર પૂર્વનાં રાજ્યો પર વધુ ભાર મૂકી રહી છે.

કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે, સરકાર પર્યટન અને માળખાકીય ક્ષેત્રોને વિક્સાવવા માટે ઉત્તર પૂર્વનાં રાજ્યો પર વધુ ભાર મૂકી રહી છે. આર્થિક વૃધ્ધિ માટે આ રાજ્યોમાં વધુ ક્ષમતા છે. ગઈકાલે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઘ અભયારણ્ય ખાતે ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટ ITM ની 12મી આવૃત્તિનું ઉદઘાટન કરતાં તેમણે આ પ્રમાણે જણાવ્યું હતું.
શ્રી શેખાવતે જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષમાં સરકારે ઇશાન ભારતનાં રાજ્યોનાં માળખાકીય વિકાસ માટેનાં ભંડોળમાં વધારો કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ