કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મહેસાણા જિલ્લાના વીજાપુરના પિલવાઇ ખાતે નવનિર્મિત ગોવર્ધનનાથજી મંદિરનું ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત શ્રી શાહે જી સી હાઇસ્કુલમાં વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું પણ ઉદઘાટન કર્યું હતું.
Site Admin | માર્ચ 2, 2025 3:23 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહેસાણાના વીજાપુરમાં પિલવાઇ ખાતે જી સી હાઇસ્કુલમાં વિદ્યાભવનનું ઉદઘાટન કર્યું