કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતના અમદાવાદમાં ગુજરાતી ભાષામાં પ્રકાશિત આદિ શંકરાચાર્યજીની ગ્રંથાવલિનું વિમોચન કર્યું પાલડીના ટાગોર હૉલ ખાતે સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને ડૉક્ટર ગૌતમ પટેલ સંપાદિત આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલિના વિમોચન સમારોહને સંબોધતાં શ્રી શાહે આ વાત કહી. તેમણે આ ગ્રંથાવલિનું સંપાદન અને પ્રકાશનને ડૉક્ટર ગૌતમ પટેલના જીવનની સૌથી મોટી સિદ્ધિ ગણાવી હતી. દરમિયાન શ્રી શાહે સ્વામી અખંડાનંદજીને પણ યાદ કર્યા હતા.
Site Admin | જાન્યુઆરી 15, 2026 2:28 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં ગુજરાતી ભાષામાં પ્રકાશિત આદિ શંકરાચાર્યજીની ગ્રંથાવલિનું વિમોચન કર્યું.