ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 24, 2025 7:59 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સરદાર ધામ ખાતે નિર્મિત કન્યા છાત્રાલયનું આજે વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના સરદાર ધામમાં નિર્મિત કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરશે. અમદાવાદમાં વૈષ્ણવદેવી સ્થિતિ સરદાર ધામ ખાતે ત્રણ હજાર કન્યાઓ માટે આ છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી આ હોસ્ટેલનું લોકાર્પણ કરશે. આ કાર્યક્ર્મ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.