કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે બિહારના સીતામઢી જિલ્લામાં પુનૌરા ધામ ખાતે દેવી સીતાને સમર્પિત ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરશે.
બનારસ અને મિથિલાના વિદ્વાનો અને પુજારીઓની દેખરેખ હેઠળ આજે બપોરે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે આ શિલાન્યાસ કરાશે.
Site Admin | ઓગસ્ટ 8, 2025 2:43 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી આજે બિહારના સીતામઢીમાં સીતામાતાના ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરશે
