કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં 708 કરોડ રૂપિયાના જન કલ્યાણકારી યોજનાઑનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓમાં ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ અને ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્રના અનેક વિકાસ પરિયોજનાઓનો સમાવેશ થાય છે.શ્રી શાહ આવતીકાલે અમદાવાદ અને મહસાણામાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.
Site Admin | મે 17, 2025 8:46 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં 708 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે