ડિસેમ્બર 21, 2024 7:35 પી એમ(PM)

printer

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને આરોગ્ય મંત્રીઓ સાથે આજે વર્ચુઅલી બેઠક યોજીને ક્ષય રોગ નાબૂદી ઝુંબેશને અસરકારક રીતે લાગુ કરવા અંગે ચર્ચા વિચારણા કરી છે

કેન્દ્રીયઆરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને આરોગ્ય મંત્રીઓ સાથે આજે વર્ચુઅલી બેઠક યોજીને ક્ષય રોગ નાબૂદી ઝુંબેશને અસરકારક રીતે લાગુ કરવા અંગે ચર્ચા વિચારણા કરી છે. શ્રી નડ્ડાએ બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ધારાસભ્યોને ક્ષયરોગ નાબૂદી ઝુંબેશ સફળ બનાવવા તેના અમલીકરણ ઉપર દેખરેખ રાખવા અને લોકોને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.