જાન્યુઆરી 18, 2025 7:12 પી એમ(PM)

printer

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ જણાવ્યું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંશોધનપત્રનો યોગ્ય ઉપયોગ કરવા સરકાર તૈયાર”

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ જણાવ્યું કે, પહેલાના સમયમાં ગરીબ લોકો પોતાના આરોગ્ય અંગે ચિંતા કરી શકશે તેવું વિચારી શકતા નહતા, પરંતુ આજે સારી આરોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યું કે, એક સમયે શૈક્ષણિક સંસ્થાઓના સંશોધનપત્ર એક જગ્યાએ સલામત રીતે પડ્યા રહેતા હતા, પરંતુ આજે તેનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે. IIM અમદાવાદ ખાતે યોજાયેલી હૅલ્થકૅર સમિટમાં શ્રી નડ્ડાએ આ મુજબ જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.