ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 20, 2024 7:54 પી એમ(PM) | કેન્દ્રિય ગૃહમંત્રી

printer

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડના સાહેબગંજ જિલ્લામાં પરિવર્તન યાત્રાનો આજે આરંભ કરાવીને ઝારખંડમાં ભાજપના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડના સાહેબગંજ જિલ્લામાં પરિવર્તન યાત્રાનો આજે આરંભ કરાવીને ઝારખંડમાં ભાજપના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે.
ઝારખંડમાં પોલીસ મેદાન ખાતે જાહેરસભામાં સંબોધન કરતાં શ્રી શાહે જણાવ્યું હતું કે, જો ભાજપને સત્તા મળશે તો 75 વર્ષ કે તેથી વધુના વરિષ્ઠ નાગરિકોને 10 લાખ રૂપિયા સુધીની નિઃશુલ્ક સારવારની સુવિધા અપાશે.
ગીરીધમાં બીજી રેલીને સંબોધતાં તેમણે મત માટે ઘુસણખોરોને ઝારખંડ સરકાર સંરક્ષણ આપી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.