કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય રવી કૃષિ સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આ એક દિવસીય કાર્યક્રમમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી રામનાથ ઠાકુર પણ ઉપસ્થિત રહેશે. સંમેલનનો ઉદ્દેશ્ય રવી અભિયાનને સફળ બનાવવા માટે કૃષિ પદ્ધતિઓમાં ભાગીદારી અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે. આ ઝુંબેશ હેઠળ, વિવિધ મંત્રાલયો, રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સંગઠનોના અધિકારીઓ આગામી રવી સિઝન માટે મુખ્ય પહેલ અને વ્યૂહરચના અંગે ચર્ચા કરશે.
Site Admin | ઓક્ટોબર 19, 2024 9:31 એ એમ (AM)
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય રવી કૃષિ સંમેલનનું ઉદ્ઘાટન કરશે.
