પાટણની એમ. એન. હાઈસ્કૂલે નિઃશુલ્ક કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I.ના વર્ગ શરૂ કર્યા છે. શાળામાં હવે દર શનિવારે યોજાનારા A.I. વર્ગમાં રાજ્યનાં જાણિતા A.I. પ્રશિક્ષક દ્વારા બાળકોને તાલીમ અપાશે. રાજ્યમાં અનુદાનિત શાળાએ આવા વર્ગ શરૂ કરનારી આ પહેલી શાળા બની હોવાનું શાળાના આચાર્ય ડૉક્ટર ધનરાજ ઠક્કરે જણાવ્યું.
Site Admin | જુલાઇ 26, 2025 7:08 પી એમ(PM)
કૃત્રિમ બુદ્ધિમત્તા-A.I. ના વર્ગ શરૂ કરનારી પાટણની એમ. એન. હાઈસ્કૂલ રાજ્યની પ્રથમ અનુદાનિત શાળા બની.