કચ્છ જિલ્લામાં 20 એકર વિસ્તારમાં ‘સિંદૂર વન’ નું નિર્માણ કરવામાં આવશે. ભુજના મીરઝાપર રોડ પર આ સિંદૂર વન ઉભું કરાશે આ સ્મારક લગભગ દોઢ વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે, અને તારવાયેલી જમીન પર પ્રારંભિક કાર્ય શરૂ થઈ ગયું છે.‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન સમાજ, સેના, વાયુસેના, BSF અને અન્ય દળો દ્વારા પ્રદર્શિત કરાયેલી એકતાની યાદમાં, સિંદૂર વન – એક સ્મારક ઉદ્યાન – વન વિભાગ દ્વારા બનાવવાની યોજના છે,” તેમ કચ્છના કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું.
Site Admin | જૂન 4, 2025 10:35 એ એમ (AM)
કચ્છ જિલ્લામાં 20 એકર વિસ્તારમાં ‘સિંદૂર વન’ નું નિર્માણ કરવામાં આવશે
