કચ્છ અને સૌરાષ્ટ્રના૧૨ જિલ્લાના અનુસૂચિત જાતિના લાભાર્થીઓને આવતીકાલે વિવિધ નિગમોની યોજનાઓ માટે લોન સહાય વિતરણ કાર્યક્રમ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં યોજશે. જેમાં ૧૨ જિલ્લાના ૧હજાર ૮૪૦ લાભાર્થીઓને ૩૪.૩૫ કરોડ રૂપિયાની વિવિધ લોન સહાયનું વિતરણ કરાશે. ભુજ ટાઉનહોલ ખાતે યોજનારા કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર ઉપસ્થિત રહેશે.
Site Admin | ડિસેમ્બર 5, 2024 8:14 એ એમ (AM) | મંત્રીભાનુબેન બાબરીયા
કચ્છ અને સૌરાષ્ટ્રના૧૨ જિલ્લાના અનુસૂચિત જાતિના લાભાર્થીઓને આવતીકાલે વિવિધ નિગમોની યોજનાઓ માટે લોન સહાય વિતરણ કાર્યક્રમ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં યોજશે.
