સપ્ટેમ્બર 20, 2024 9:12 એ એમ (AM)

printer

કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ગઈકાલે અંજારમાં રેલવે ક્રૉસિંગ નંબર 10 ખાતે અંડરપાસનો શિલાન્યાસ કર્યો હતો

કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ગઈકાલે અંજારમાં રેલવે ક્રૉસિંગ નંબર 10 ખાતે અંડરપાસનો શિલાન્યાસ કર્યો હતો. આ અંડરપાસ બનવાથી અંજારથી વરસામેડી ગામ તરફ જતાં 23 હજારથી વધુ વાહનોને લાભ થશે. આ અંડરપાસનું કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.