કચ્છના જખૌ નજીક ભારતીય દરિયાઈ સરહદમાંથી 11 પાકિસ્તાની માછીમાર ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે. તટરક્ષકે અલ વલી’ નામની બોટ સાથે માછીમારોની કરી ધરપકડ છે. આ ઘૂસણખોરોને બોટ સાથે જખૌ બંદરે લાવી તપાસ શરૂ કરી કરવામાં આવી છે. પ્રથમિક તપાસમાં 11 પૈકી એક સગીર હોવાનું સામે આવ્યું છે. જેમને વધુ તપાસ માટે જખૌ મરીન પોલીસને સુપ્રત કરાશે.
Site Admin | ડિસેમ્બર 11, 2025 10:20 એ એમ (AM)
કચ્છના જખૌ નજીક ભારતીય દરિયાઈ સરહદમાંથી 11 પાકિસ્તાની માછીમાર ઘૂસણખોરો ઝડપાયાં