જુલાઇ 7, 2025 9:03 એ એમ (AM)

printer

કંડલા બંદર પર કેમિકલ ભરેલા જહાજમાં વિસ્ફોટ થતાં લાગેલી આગમાં ફસાયેલા ચાલકદળના 21 સભ્યોને તટ રક્ષકની ટુકડીએ બચાવ્યા

કંડલાના દિનદયાળ બંદરની જેટી નજીક કેમિકલ ખાલી કરી જઈ રહેલા જહાજમાં વિસ્ફોટ થતાં આગ દુર્ઘટના સર્જાઇ હતી. અમારા કચ્છના પ્રતિનીધી હેમાંગ પટણી જણાવે છે કે જહાજમાં વિસ્ફોટ થયા બાદ જહાજ એક તરફ નમી ગયું હતું. આ દુર્ઘટનામાં ચાલકદળના 21 સભ્યોને તટ રક્ષકની ટુકડીએ બચાવી લીધા હતા. હોંગકોંગના આ જહાજની દુર્ઘટના અંગે વધુ તપાસ હાથ ધરાશે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.