માર્ચ 2, 2025 9:58 એ એમ (AM)

printer

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે એક દિવસીય કેરળની મુલાકાતે છે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે એક દિવસીય કેરળની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન, તેઓ તિરુવનંતપુરમમાં ભારતીય વિચારકેન્દ્ર દ્વારા આયોજિત ચોથી પી પરમેશ્વરન મેમોરિયલ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપશે.