ઓક્ટોબર 15, 2024 2:41 પી એમ(PM)

printer

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલથી આસામના ગુવાહાટી અને મેઘાલયના શિલોંગની બે દિવસના પ્રવાસે જશે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલથી આસામના ગુવાહાટી અને મેઘાલયના શિલોંગની બે દિવસના પ્રવાસે જશે. દરમિયાન, શ્રી ધનખડ મુખ્ય અતિથિના સ્થાને શિલોંગમાં માવડિયાંગડિયાંગ ખાતે મેઘાલય સ્કિલ એન્ડ ઈનોવેશન હબનો શિલાન્યાસ કરશે. તેઓ શિલોંગમાં આઈ.ટી પાર્ક અને રાજભવનની પણ મુલાકાત લેશે તો સાથોસાથ મુખ્યમંત્રી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.