ઉપપ્રમુખ જગદીપ ધનખર આજે મુંબઈની એક દિવસીય મુલાકાતે છે. તેઓ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઓન કોટન ટેક્નોલોજીના શતાબ્દી સ્થાપના દિવસે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
આ પ્રસંગે શતાબ્દી સ્તંભનું ઉદ્ઘાટન પણ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી રામનાથ ઠાકુર, મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.
Site Admin | ડિસેમ્બર 3, 2024 9:31 એ એમ (AM) | ઉપપ્રમુખ
ઉપપ્રમુખ જગદીપ ધનખર આજે મુંબઈની એક દિવસીય મુલાકાતે
