ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 10, 2025 2:59 પી એમ(PM)

printer

ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે દેશની આયાત અને નિકાસના તફાવતને ઘટાડવા સૌને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો.

ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે દેશની આયાત અને નિકાસના તફાવતને ઘટાડવા સૌને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો. મહેસાણામાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદના બીજા દિવસે આજે ભારતીય ગુણવત્તા પરિષદ દ્વારા ગુણવત્તા ઉત્કૃષ્ટતા – વિકસિત ગુજરાત વિકસિત ભારત તરફના પ્રવાસ અંગે યોજાયેલા પરિસંવાદને સંબોધતા શ્રી રાજપૂતે આ મુજબ જણાવ્યું. તેમણે ઉત્પાદનની ગુણવત્તામાં મૂલ્યવર્ધનની જરૂરિયાત અંગે વાત કરી.
આ પરિસંવાદમાં ભારતીય ગુણવત્તા પરિષદ અને સેન્ટર ફૉર ઍન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ વચ્ચે કૌશલ્ય વિકાસ અંગે સમજૂતી કરાર થયા હતા.