ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવનચરિત્ર ‘ચુનૌતિયાં મુઝે પસંદ હૈ’ના ગુજરાતી અનુવાદનું વિમોચન કર્યું.આ પ્રસંગે શ્રી શાહે આનંદીબેનની સંઘર્ષશક્તિ અને નેતૃત્વને બિરદાવ્યુ હતું. આનંદીબેન પટેલની સંઘર્ષથી ગૌરવ સુધીની યાત્રા પ્રેરણાદાયી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જણાવ્યુ કે, આ પુસ્તક નારીશક્તિને હરહંમેશ પ્રેરણા અને આત્મબળ આપતું પુસ્તક બની રહેશે.આ પ્રસંગે આનંદીબેન પટેલે કહ્યું, આ પુસ્તક વેચાણના તમામ નાણાં દીકરીઓના શિક્ષણ માટે વપરાશે.
Site Admin | ડિસેમ્બર 8, 2025 9:54 એ એમ (AM)
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુસ્તકનું વિમોચન કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, સંઘર્ષથી ગૌરવ સુધીની વર્ણવાયેલી યાત્રા પ્રેરણાદાયી